*સેલમાં 2 PI , 3 PSI નું પોસ્ટિંગ , ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન શહેરમાં ક્રાઇમબ્રાંચ ખાતે ઇકોનોમિક ઓફેન્સ સેલ અને ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગુરુવારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાશે . આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયા , પોલીસ કમિશનર અજય તોમર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે . ઇકોનોમિક ઓફેન્સ સેલ ક્રાઇમબ્રાંચમાં શરૂ કરવાની સાથે પોલીસ કમિશનરે સ્ટાફની ભરતી પણ શરૂ કરી દીધી છે . હાલમાં ઇકોનોમિક ઓફેન્સ સેલ 2 પીઆઈ , 3 પીએસઆઈ , 1 એસએસઆઈ સહિત 16 જણાનો સ્ટાફ કાર્યરત છે . આગામી દિવસોમાં બીજા 34 પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે , અત્યાર સુધી મહેકમને કારણે ઇકોનોમિક ઓફેન્સ સેલની કામગીરી અટકી હતી . હવે સરકાર તરફથી ઇકોનોમિક ઓફેન્સ સેલમાં 50 સ્ટાફનું મહેકમ મજૂર કરી દીધું છે . 2018 માં ઇકોનોમિક ઓફેન્સ સેલ ક્રાઇમબ્રાંચમાં શરૂ કરવામાં આવ્યું હતું . ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ અને હીરા ઉદ્યોગમાં થતી લાખો - કરોડોની ચિટિંગને લઈ ઈકોનોમિક ઓફેન્સ સેલ શરૂ કરવામાં આવશે . ઉપરાંત ગુરુવારે ગૃહરાજ્ય મંત્રી નવનિર્મીત ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે . __શહેરને 27 મું પોલીસ સ્ટેશન મળશે ક્રાઇમબ્રાંચમાં ઈકોનોમિક ઓફેન્સ સેલ શરૂ કરાશે , ટોટલ સંખ્યાબળ 50 થશે ત્યારે આ માટેની યોગ્ય જગ્યાની કે પછી અન્ય કોઈ જગ્યાની ગોઠવણી કરાશે . ટૂંકમાં ક્રાઇમબ્રાંચ સાથે સંલગ્ન રહેશે . - અજય તોમર , પોલીસ કમિ . , સુરત શહેર*
मुस्लिम राष्ट्रीय मंच की राष्ट्रीय कार्यकारिणी बैठक संपन्न, 27 सितंबर को दिल्ली में होगा ऐतिहासिक राष्ट्रीय महासम्मेलन नई दिल्ली: देश की राजधानी नई दिल्ली के हरियाणा भवन में सोमवार को मुस्लिम राष्ट्रीय मंच (एमआरएम) की राष्ट्रीय कार्यकारिणी की बैठक बड़े उत्साह और एकजुटता के साथ संपन्न हुई। इस महत्वपूर्ण बैठक में देश के विभिन्न हिस्सों से राष्ट्रीय संयोजक, राष्ट्रीय सह-संयोजक, क्षेत्रीय संयोजक और प्रकोष्ठ संयोजकों ने भाग लिया। बैठक की अध्यक्षता राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के वरिष्ठ नेता और मुस्लिम राष्ट्रीय मंच के मार्गदर्शक इंद्रेश कुमार जी ने की, जिनके मार्गदर्शन में सामाजिक समरसता और राष्ट्रीय एकता को बढ़ावा देने के लिए कई महत्वपूर्ण निर्णय लिए गए। 27 सितंबर को दिल्ली में भव्य राष्ट्रीय महासम्मेलन: बैठक में सर्वसम्मति से यह निर्णय लिया गया कि आगामी 27 सितंबर 2025 को नई दिल्ली में एक भव्य राष्ट्रीय महासम्मेलन का आयोजन किया जाएगा। इस महासम्मेलन में देशभर से लाखों की संख्या में कार्यकर्ता एकत्र होंगे, जो सामाजिक एकता, भाईचारा और राष्ट्रीय विकास के लिए मं...
Comments
Post a Comment