Skip to main content

DlightNews

એક હોમગાર્ડઝ સભ્ય ની વેદના ની હાર અમરોલી પોલીસ સ્ટેશન ની મહેરબાની થી..?

જનતા ટુડે:- સુરત
વરાછા સમાચાર
વરાછા વિસ્તારમાં મા રેહતા
રાજેશ ભાઈ હીરપરા 
જે હોમગાર્ડ સભ્ય છે એ મોટા વરાછા પોલીસ સ્ટેશન (બી) ઝોન મા ફરજ બજાવે છે
રાજેશ ભાઈ એ હાલ મા એક વિડિયો બનાવેલો છે તેમાં રાજેશ ભાઈ જણાવે છે કે એ જે સોસાયટીમાં રહે છે ત્યા રહેતા વ્યક્તિએ તેમની છોકરીની સાથે છેડતી કરેલી તથા તેમનો 13 વર્ષનો એક દીકરો ત્યાં રમતો હતો તો છેડતી કરનાર વ્યક્તિ તે છોકરાને બોલાવી છોકરી નો મોબાઈલ નંબર માંગવાની કોશિશ કરી છોકરાએ મોબાઈલ નંબર ન આપતા છોકરા નુ ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી છે રાજેશભાઈ વીડિયોમાં એ પણ જણાવે છે કે એમના છોકરા ના કહેવાથી તે વ્યક્તિના ઘરે જઈ તેને સમજાવે છે તેમની સાથે વાતચીત કરી મામલો રફેદફે કરવા કરે છે પછી રાજેશભાઈ પોતાની હોમગાર્ડ ફરજ બજાવવા માટે નોકરી ઉપર જાય છે ત્યાર પછી સોસાયટીના અમુક વ્યક્તિઓના સંગઠનથી રાજેશભાઈની ઉપર અમરોલી પોલીસ સ્ટેશનમાં FIR લખવા માટે તે લોકો જાય છે ત્યારબાદ બીજા દિવસે અમરોલી પોલીસ સ્ટેશન માંથી રાજેશભાઈ  પર ફોન આવે છે રાજેશભાઈ ને જાણ કરવામાં આવે છે કે તમારા ઉપર ફલાણા વ્યક્ત એ ફરિયાદ કરેલી છે જલ્દી પોલીસ સ્ટેશનમાં હાજર થવા ની જાણ કરવામાં આવે છે રાજેશભાઈ એક ઇન્સાનિયત થી ત્યાં જાય છે એમની સાથે એક આરોપી જેવો વર્તાવ થાય છે જ્યારે કે રાજેશભાઈ નો નાતો કોઈ ગુનો સાબિત થયો છે છતા ત્યાજય રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મારી છોકરીને જોડે આવી રીતના બનાવ બનેલો મારા છોકરાને એ લોકોએ આવી રીતના જાનહાનિ કરેલી એના માટે હું એ લોકોને સમજાવવા ગયેલો એ લોકો સમજ્યા અને ત્યાંથી મારા ફરજ ઉપર જતો રહેલો તોપણ અમરોલી પોલીસે એમની એક ન માનતા એમને જેલમાં બેસાડી  દીધાઉપરથી અમરોલી પોલીસ સ્ટેશન  ના પી આઇ સાહેબ ને તેમને બે હાથ જોડી રાજેશભાઈ રિક્વેસ્ટ કરેલી ત્યારબાદ પીઓસો  ને રિક્વેસ્ટ કરેલી અમરોલી (D) સ્ટાફ ને રીક્વેસ્ટ કરેલ કે મે હોમગાર્ડ છું તે છતાં પણ તેમની કોઈ વાત રાખવામાં આવી નહીં સુરત જિલ્લાના જિલ્લા કમાન્ડર એવા (એસ કે પટેલ ) તથા( ડોક્ટર પ્રફુલ સિરોયા) પણ જાતે રિક્વેસ્ટ કરેલીઆ હોમગાર્ડ ના ઉચ્ચ લેવલના અધિકારીઓ છે અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને રિક્વેસ્ટ કરેલી આ હોમગાડ છે થાય ત્યાં સુધી માન  રાખજો  છતાં પણ રાજેશભાઈ ને આખી રાત લોકોબમાં બેસાડી દેવામાં આવે છે એમના ઉપર ખરાબ જબાન વાપરવામાં આવે ગારો બોલે...
  સામેવાળા વ્યક્તિ એક ફોન ઉપર કંપલેન લખાવે છે તેનું કામ થઈ જાય છે  અને આજે આ વ્યક્તી હોમગાર્ડ જે પોલીસના ખભેથી ખભો મિલાવીને આવી કોરોના જેવી મહામારી ની અંદર રાત તથા દીવસ  ઠંડી હોય કે ગરમી કે વરસતો વરસાદ પોતાનો જીવ જોખમમાં મૂકી ઘર પરિવારની ચિંતા કર્યા વગર એ પોલીસની સાથે ખભેથી ખભો મિલાવીને ફરજ પર હાજર રહી સપોર્ટ આપે છે અને આજે એવા વ્યક્તિની સાથે આવું વ્યવહાર થાય એમાંય છે ખરું....? છતાં પણ રાજેશભાઈએ સામેવાળા વ્યક્તિ ના નામ પર અમરોલી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવતા આઠ (૮) કલાક પછી એમની છોકરી ની કમ્પલેન લખાય છે ત્યારબાદ હજી સુધી સામેવાળા વ્યક્તિ ને અમરોલી પોલીસ પોલીસ સ્ટેશનમાં હાજર કરી શકી નથી ..?
સુરત શહેરના એવા પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ આનો જવાબ આપે
શું ગુજરાતમાં હોમગાર્ડ ની કોઈ ઈજ્જત નથી ..?   શું ગુજરાતમાં હોમગાર્ડ નું કોઈ અલગ સ્થાન છે..? શું હોમગાર્ડ ખાલી ગણપતિ. તાજીયા. ઈદ. દિવાળી .નવરાત્રી .જેવા બંદોબસ્ત આવે કે પછી ચૂંટણી બંદોબસ્તમાં ફરજ બજાવવા માટે તેમની જરૂર પડે તો ઈજ્જત થાય..?

Comments

Popular posts from this blog

DlightNews

थाना खुदागंज के ग्राम पंचायत जलालपुर में संदिग्ध परिस्थियों के चलते किया गया सरदार रंजीत सिंह उर्फ राजा का मर्डर पुलिस टीम कर रही है जांच -------------+----------------------------------------------------------------  थाना खुदागंज के ग्राम पंचायत जलालपुर तहसील तिलहर जिला शाहजहाँपुर उत्तर प्रदेश में कल रात्रि लगभाग 12 से 2:00 बजे बजे के बीच सरदार रंजीत सिंह उर्फ़ राजा का सन्दिग्घ परिस्थितियों में अज्ञात लोगों ने लोहे की राडे तथा लाठि दंदों से पीट कर हत्या कर दी गई राजा बहुत ही सरल स्वभाव का बा मिलनसर लड़का था उसके परिवार वालों से बातचीत करने के बाद बताया गया कि उसकी किसी से भी कोई दुश्मनी नहीं थी और न ही किसी से बुरी थी लेकिन फिर भी किसी ने उसके साथ बहुत ही निंदनीय व्यवहार किया हमारा बेटा हम सबको छोड़ कर चला गया है रंजीत सिंह की बीवी बच्चों का भी रो रोकर बुरा हाल है ये घाटना हर किसी के दिल को झकझोर रही है रिपोर्ट लिखने तक घटना का खुलासा थाना खुदागंज पुलिस नहीं कर सकी पुछने पर SHO खुदागंज सत्य प्रकाश के द्वारा बताया गया कि घाटना का जल्द से जल्द खुलासा किया जाएगा हमारा पूर...

DlightNews

 मुस्लिम राष्ट्रीय मंच की राष्ट्रीय कार्यकारिणी बैठक संपन्न, 27 सितंबर को दिल्ली में होगा ऐतिहासिक राष्ट्रीय महासम्मेलन नई दिल्ली: देश की राजधानी नई दिल्ली के हरियाणा भवन में सोमवार को मुस्लिम राष्ट्रीय मंच (एमआरएम) की राष्ट्रीय कार्यकारिणी की बैठक बड़े उत्साह और एकजुटता के साथ संपन्न हुई। इस महत्वपूर्ण बैठक में देश के विभिन्न हिस्सों से राष्ट्रीय संयोजक, राष्ट्रीय सह-संयोजक, क्षेत्रीय संयोजक और प्रकोष्ठ संयोजकों ने भाग लिया। बैठक की अध्यक्षता राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के वरिष्ठ नेता और मुस्लिम राष्ट्रीय मंच के मार्गदर्शक इंद्रेश कुमार जी ने की, जिनके मार्गदर्शन में सामाजिक समरसता और राष्ट्रीय एकता को बढ़ावा देने के लिए कई महत्वपूर्ण निर्णय लिए गए। 27 सितंबर को दिल्ली में भव्य राष्ट्रीय महासम्मेलन: बैठक में सर्वसम्मति से यह निर्णय लिया गया कि आगामी 27 सितंबर 2025 को नई दिल्ली में एक भव्य राष्ट्रीय महासम्मेलन का आयोजन किया जाएगा। इस महासम्मेलन में देशभर से लाखों की संख्या में कार्यकर्ता एकत्र होंगे, जो सामाजिक एकता, भाईचारा और राष्ट्रीय विकास के लिए मं...

DlightNews

शाह समाज महासम्मेलन के पदाधिकारीयों आज राजधानी लखनऊ में बैठक अल्पसंख्यक कल्याण राज्य मंत्री से करेंगे मुलाकात संक्षेप: Lucknow News - लखनऊ में उत्तर प्रदेश शाह अल्वी समाज की आगामी महासम्मेलन की तैयारी में पदाधिकारियों ने उत्तर प्रदेश सरकार में अल्पसंख्यक कल्याण राज्य मंत्री से मुलाकात करने का निर्णय लिया और प्रशासन से सहयोग की मांग की। बैठक विक्रमादित्य मार्ग स्थित लखनऊ मंत्री दानिश आजाद जी के आवास पर हुई। इस दौरान पदाधिकारियों ने उत्तर प्रदेश भाषा विभाग के पूर्व अध्यक्ष श्री तुरज जैदी से भी औपचारिक मुलाकात की इस संबंध में शाह समाज के पदाधिकारियों ने मंत्री दानिश आजाद अंसारी जी से मुलाकात करने की बात कही। राष्ट्रीय सह संयोजक जियारत अली शाह मलंग ने कहा कि हमारा मकसद है कि बड़ी संख्या में उत्तर प्रदेश के लोंगो को एक मंच पर लाया जाए बैठक में प्रदेश अध्यक्ष शोहरत अली शाह मलंग,राष्ट्रीय सह संयोजक जियारत अली शाह मलंग राष्ट्रीय संयोजक ताहिर शाह, मारूफ,दानिश आदि रहे।